Independence Day 2025: ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે મોટી જાહેરાતો કરી, જે યુવાઓ અને વેપારીઓ માટે ખાસ ઉપહાર સમાન છે. આ જાહેરાતોમાં GST રિફોર્મ અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો સમાવેશ થાય છે.