PNB KYC Update: RBIના નિયમો અનુસાર KYC અપડેટ એ ગ્રાહકોની ઓળખ અને નાણાકીય વ્યવહારોને ટ્રેક કરવા માટે જરૂરી છે. આ પ્રક્રિયા બેંકને મની લોન્ડરિંગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરે છે.