Get App

PM SWANIDHI Yojana: સરકારે આપ્યા ખુશખબર, સમયમર્યાદા લંબાવી, જાણો નવી તારીખ

PM SWANIDHI Yojana: PM સ્વનિધિ યોજનાની મુદત 31 માર્ચ, 2030 સુધી વધી. 1.15 કરોડ સ્ટ્રીટ વેન્ડર્સને 7,332 કરોડના બજેટ સાથે લોન, ડિજિટલ પેમેન્ટ અને કૌશલ્ય તાલીમનો લાભ મળશે. જાણો વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2025 પર 2:18 PM
PM SWANIDHI Yojana: સરકારે આપ્યા ખુશખબર, સમયમર્યાદા લંબાવી, જાણો નવી તારીખPM SWANIDHI Yojana: સરકારે આપ્યા ખુશખબર, સમયમર્યાદા લંબાવી, જાણો નવી તારીખ
યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને ઉદ્યમશીલતા, ડિજિટલ સાક્ષરતા, નાણાકીય વ્યવસ્થાપન અને માર્કેટિંગની તાલીમ આપવામાં આવશે.

PM SWANIDHI Yojana: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (PM સ્વનિધિ) યોજનાને 31 માર્ચ, 2030 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાના લોનની મુદત અને બજેટને મંજૂરી આપી, જેનું કુલ બજેટ 7,332 કરોડ નક્કી કરાયું છે. આ યોજના 1.15 કરોડ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ આપશે, જેમાં 50 લાખ નવા લાભાર્થીઓનો પણ સમાવેશ થશે.

યોજનાનો અમલ અને જવાબદારી

આ યોજનાને આવાસ અને શહરી કાર્ય મંત્રાલય તેમજ નાણાકીય સેવા વિભાગ (DFS) મળીને અમલમાં મૂકશે. DFS બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અને UPI-લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ જારી કરવામાં મદદ કરશે.

મુખ્ય ફેરફારો અને સુવિધાઓ

લોનની રકમમાં વધારો

પ્રથમ હપ્તો: 10,000 થી વધીને 15,000

બીજો હપ્તો: 20,000 થી વધીને 25,000

બધા સમાચાર

+ વધુુ વાંચો