એચએસબીસીએ લાઈફ ઈન્શ્યોરન્સ પર ઈન્શ્યોરન્સ કંપનીઓનું માર્કેટ શેર વધારવા માટે ગ્રોથ પર ફોકસ રહ્યો. પ્રોડક્ટ માર્જિન અને મિક્સમાં સુધારો રહ્યો. GST કટની અસર થોડા સમય સુધી રહી શકે છે. સામાન્ય થયા પછી મજબૂત ગ્રોથ અને માર્જિનમાં સુધારો શક્ય છે. FY26-28 દરમિયાન મજબૂત VNB ગ્રોથ રિ-રેટિંગને વેગ આપી શકે છે. SBI લાઈફ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2,300 પ્રતિશેરના નક્કી કર્યા છે.
અપડેટેડ Nov 18, 2025 પર 09:51