પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બજેટમાં દરેક વર્ગની હિતરક્ષા કરવાનો પ્રયાસ કર્યો. વર્તમાન સપનાંઓને સાકાર કરનારું બજેટ છે. બજેટ વિકસિત ભારતની હરણફાળનો મજબૂત આધાર છે. રિફૉર્મને બજેટથી નવી ઉર્જા નવી ગતિ મળશે. બજેટમાં નાણાંકીય ખોટ ઓછો કરવા પર ફોકસ રહેશે.

