Get App

US ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે: ક્રિષ્ના સંઘવી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે મહિન્દ્રા મેન્યુલાઇફના CIO ક્રિષ્ના સંઘવી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 21, 2023 પર 4:51 PM
US ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે: ક્રિષ્ના સંઘવીUS ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે: ક્રિષ્ના સંઘવી
ક્રિષ્ના સંઘવીના મતે ફાર્મામાં પણ સારા ગ્રોથની આશા છે. ITમાં ચિંતા છે પણ વેલ્યુએશન ઘણાં સસ્તા છે.

ક્રિષ્ના સંઘવીનું કહેવુ છે કે ભારતનું અર્થતંત્ર ગ્રોથ બતાવી રહ્યું છે. ચોમાસુ સ્થાનિક અર્થતંત્ર માટે પડકાર બની શકે છે. US ફેડના વ્યાજદર વધારાને કારણે આપણાં બજારમાં ઘટાડો આવી શકે. ભારતમાં વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર કંપનીઓમાં આવનારા સમયમાં ગ્રોથ જોવા મળી શકે છે.

 

ક્રિષ્ના સંઘવીના મતે ફાર્મામાં પણ સારા ગ્રોથની આશા છે. ITમાં ચિંતા છે પણ વેલ્યુએશન ઘણાં સસ્તા છે. બેન્કોની અસેટ ક્વોલિટી ઘણી સારી છે. ટેક્નોલોજીને કારણે પણ બેન્કોને ફાયદો થઈ રહ્યો છે. માર્જિનમાં પણ સારા રહેવાથી બેન્કોમાં તેજી રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો