Get App

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી કઈ તારીખે, જાણો ગણેશ ચતુર્થીના મુહૂર્ત અને પૂજાવિધિ

આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ જશે. જે 28 સપ્ટેમ્બરના અનંત ચતુર્થીના દિવસે સમાપ્ત થશે. છેલ્લા દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2023 પર 1:52 PM
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી કઈ તારીખે, જાણો ગણેશ ચતુર્થીના મુહૂર્ત અને પૂજાવિધિGanesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી કઈ તારીખે, જાણો ગણેશ ચતુર્થીના મુહૂર્ત અને પૂજાવિધિ
Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશના જન્મના રૂપમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે.

Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશના જન્મના રૂપમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ એક પૂજનીય દેવતા છે. જેમાં જ્ઞાન, સમૃદ્ઘિ અને સૌભાગ્યથી જોડાઈ ગયા છે. ભગવાન ગણેશને ગજાનન, ધૂમ્રકેતુ, એકદંત, સિદ્ઘિ વિનાયક અને વક્રતુંડ સહિત ઘણા નામોથી ઓળખાય છે.

આ પર્વ ભાદરવો માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરુ થાય છે. 10 દિવસ ચાલવા વાળા આ પર્વ પર ગૌરી પુત્ર ગણેશની ઘર-ઘરમાં સ્થાપના કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો ગણપતિની સતત 10 દિવસ સુધી પૂજા વિધિ વિધાનથી કરે છે. ત્યાર બાદ અનંત ચૌદસી પર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી એમને વિદાઈ આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી તારીખ

આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ જશે. જે 28 સપ્ટેમ્બરના અનંત ચતુર્થીના દિવસે સમાપ્ત થશે. છેલ્લા દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો