Get App

Constipation: આ ટ્રિકથી શિયાળામાં જિદ્દી કબજિયાત થશે દૂર, સવારે ઉઠતાની સાથે જ પેટ થઈ જશે સાફ

Tips to Get Rid of Constipation: દરેક વ્યક્તિને અલગ-અલગ સમયે ટોયલેટ જવાની આદત હોય છે. પરંતુ જો સત્પાહમાં ત્રણ વારથી ઓછુ ટોયલેટ જવાનું થાય તો તે કબજીયાતનું સૌથી મજબૂત લક્ષણ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 07, 2023 પર 10:13 AM
Constipation: આ ટ્રિકથી શિયાળામાં જિદ્દી કબજિયાત થશે દૂર, સવારે ઉઠતાની સાથે જ પેટ થઈ જશે સાફConstipation: આ ટ્રિકથી શિયાળામાં જિદ્દી કબજિયાત થશે દૂર, સવારે ઉઠતાની સાથે જ પેટ થઈ જશે સાફ
Constipation: જો સત્પાહમાં ત્રણ વારથી ઓછુ ટોયલેટ જવાનું થાય તો તે કબજીયાતનું સૌથી મજબૂત લક્ષણ છે.

Tips to Get Rid of Constipation: શિયાળામાં લોકો તળેલા ખોરાકનું સેવન વધારે કરે છે. બીજીતરફ પાણી પણ ઓછુ પીવે છે. આ બંનેના કારણે ઘણા લોકોને કબજીયાતની સમસ્યા રહે છે. શિયાળામાં પેટ સાપ થવું જરૂરી છે પરંતુ જો કબજીયાતની સમસ્યા થઈ તો તેનાથી નુકસાન થઈ શકે છે. કબજીયાત દિવસભર કામ સારી રીતે કરવા દેતી નથી. તેનાથી મન હંમેશા બેચેન રહે છે. પરંતુ દરેક વ્યક્તિને અલગ-અલગ સમયે ટોયલેટ જવાની આદત હોય છે. પરંતુ જો સત્પાહમાં ત્રણ વારથી ઓછુ ટોયલેટ જવાનું થાય તો તે કબજીયાતનું સૌથી મજબૂત લક્ષણ છે. વૈશ્વિક રૂપથી 10થી 20 ટકા વ્યસ્ક કબજીયાતની ફરિયાદથી હંમેશા પરેશાન રહે છે. પરંતુ શિયાળામાં આ મુશ્કેલી વધી જાય છે.

શિયાળામાં કબજીયાત વધે કેમ

એક રિપોર્ટ પ્રમાણે શિયાળામાં લોકો પાણી ઓછુ પીવે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યા સામે આવે છે. બીજીતરફ તળેલી વસ્તુના ચક્કરમાં ફાઇબરયુક્ત વસ્તુનું સેવન ઓછુ કરે છે. જો કબજીયાતની સારવાર ન કરવામાં આવે તો તેનાથી આંતરડાની લાઇનિંગ ડેમેજ થઈ શકે છે.

ઇસબગુલ

બધા સમાચાર

+ વધુુ વાંચો