Get App

Health Tips: રાત્રે સૂતા પહેલા નાભિમાં લગાવો માત્ર 2 ટીપાં ઓલિવ ઓઈલ, આ 5 ગંભીર સમસ્યાઓ થશે દૂર!

નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોવાથી, ત્યાં તેલ લગાવવાથી પેટ સંબંધિત નાની-મોટી તકલીફો દૂર થાય છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 30, 2025 પર 6:00 PM
Health Tips: રાત્રે સૂતા પહેલા નાભિમાં લગાવો માત્ર 2 ટીપાં ઓલિવ ઓઈલ, આ 5 ગંભીર સમસ્યાઓ થશે દૂર!Health Tips: રાત્રે સૂતા પહેલા નાભિમાં લગાવો માત્ર 2 ટીપાં ઓલિવ ઓઈલ, આ 5 ગંભીર સમસ્યાઓ થશે દૂર!
નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોવાથી, ત્યાં તેલ લગાવવાથી પેટ સંબંધિત નાની-મોટી તકલીફો દૂર થાય છે.

આયુર્વેદમાં આપણા શરીરની નાભિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને શરીરનું સેન્ટર પોઈન્ટ ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, નાભિમાં તેલ લગાવવાની પ્રક્રિયા (જેને 'પેચોટી પદ્ધતિ' પણ કહેવાય છે) સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને જો રાત્રે સૂતા પહેલા નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવામાં આવે, તો તે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ઓલિવ ઓઈલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ કે દરરોજ રાત્રે નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી કઈ 5 મોટી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.

નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાના 5 જબરદસ્ત ફાયદા

1. ગેસ અને અપચામાં રાહત

આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાસ કરીને ઉનાળામાં ખોટા ખાનપાનને કારણે મોટાભાગના લોકો ગેસ અને અપચાની સમસ્યાથી પીડાય છે. જો તમે પણ વારંવાર ગેસની પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોવ, તો રાત્રે સૂતા પહેલા નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી પાચનતંત્ર સુધરે છે અને ગેસ તેમજ બ્લોટિંગ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

2. સાંધાના દુખાવામાં આરામ

જો તમને સાંધાના દુખાવા અથવા શરીરમાં સોજાની સમસ્યા રહેતી હોય તો ઓલિવ ઓઈલ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઓલિવ ઓઈલમાં રહેલા ગુણધર્મો સોજા ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી જોઈન્ટ પેઈન અને સોજામાં ઘણો આરામ મળે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો