Controversial statement of Ram Mandir: બિહારના એ જ RJD ધારાસભ્ય કે જેમણે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે ફરી એકવાર ભગવાન રામ વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે આ બધા લોકો કહી રહ્યા છે કે 22 જાન્યુઆરીએ પથ્થરમાં જીવ નાખવામાં આવશે, તો શું રામ આટલા દિવસ જીવ્યા વિના હતા?

