બાબાએ તેમના ભક્તો પાસેથી એક પણ રૂપિયો લીધો ન હતો, પરંતુ બાબાનું સામ્રાજ્ય શહેર-શહેરમાં ફેલાયેલું હતું. આ બાબાને ભક્તોમાં ઘણા નામોથી ઓળખવામાં આવે છે – નારાયણ સાકર હરિ, વિશ્વ હરિ, ભોલે બાબા… પરંતુ તેમનું સાચું નામ સૂરજપાલ સિંહ જાટવ છે. જેની ઉંમર 58 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.

