Atal Pension Yojana: દેશના કરોડો સામાન્ય અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે મોદી સરકારે એક મોટી રાહત આપી છે. જો તમે પણ તમારા નિવૃત્તિ જીવનને લઈને ચિંતિત હોવ, તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહત્વનો નિર્ણય લેતા અટલ પેન્શન યોજનાને વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે.

