તુર્કીના પાકિસ્તાનને સમર્થનના કારણે ભારતમાં તેના ઉત્પાદનો અને પર્યટનનો વિરોધ વધ્યો છે. દર વર્ષે લાખો ભારતીય પર્યટકો તુર્કી અને અઝરબૈજાનની મુલાકાતે જાય છે, પરંતુ હવે આ સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે