Stock Market: વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને ભારતીય શેરબજાર પર સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે, ભારત પર તેનું રેટિંગ ઘટાડીને "ન્યુટ્રલ" કર્યું છે. બ્રોકરેજ માનવું છે કે 2026 સુધીમાં ભારતીય શેરબજાર વિશ્વના સૌથી મોંઘા શેરબજારોમાંનું એક હશે અને નિફ્ટીમાં વર્તમાન સ્તરોથી મર્યાદિત ઉછાળાની સંભાવના છે.

