Vande Mataram Debate: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણ હેઠળ રાષ્ટ્રગીત વંદે માતરમના ટુકડા કરી દીધા હતા, જે તુષ્ટિકરણની રાજનીતિનું પરિણામ હતું.

