PM નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ઘૂસણખોરો અને આતંકવાદ સામે કડક સંદેશ આપ્યો, સાથે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047નું વિઝન રજૂ કર્યું. જાણો તેમના ભાષણની 20 મોટી વાતો.