Latest Politics News, (લેટેસ્ટ પોલિટિક્સ ન્યૂઝ) | page-24 Moneycontrol
Get App

રાજનીતિ ન્યૂઝ

પરાક્રમ દિવસ પર પીએમ મોદીની દેશવાસીઓને અપીલ, કહ્યું- 'વિકસિત ભારત માટે આપણે એક થવું પડશે'

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે વિકસિત ભારત માટે આપણે એક થવું પડશે.

અપડેટેડ Jan 23, 2025 પર 04:09