કંગના રનૌતની આ ફિલ્મ 1975 થી 1977 દરમિયાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સી અને તેના પરિણામો પર આધારિત છે. ઇમરજન્સીને ભારતીય લોકશાહીમાં એક કાળા પ્રકરણ તરીકે જોવામાં આવે છે.