વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (12 ફેબ્રુઆરી) ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સેલી શહેરમાં ઐતિહાસિક મઝાર્ગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ત્રિરંગા ફૂલોથી બનેલી માળા અર્પણ કરી હતી.
અપડેટેડ Feb 12, 2025 પર 10:10