Chandra Grahan 2023: વર્ષ 2023 ના અંતિમ ચંદ્ર ગ્રહણ આજે એટલે કે 28 ઑક્ટોબર દિવસ શનિવાર એટલે આજે લાગવા જઈ રહ્યુ છે. આ ચંદ્રગ્રહણ દેશના કેટલા રાજ્યોમાં જોવા મળશે. ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ ઘટનાને શુભ નથી માનવામાં આવી રહ્યુ. સૂર્યની પરિક્રમાના દરમ્યાન જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચેમાં આવે છે. ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓના અનુસાર પૂર્ણિમાની રાત્રે જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળવાની કોશિશ કરે છે તો ચંદ્રમાં પર ગ્રહણ લાગી જાય છે. જ્યારે ચંદ્ર ગ્રહણથી 9 કલાક પહેલા સુતક કાળ શરૂ થઈ જાય છે.

