સરકારે વિદેશથી સોનું અને ચાંદી મંગાવવાનું સસ્તું કરી દીધું છે. સરકારે સોના-ચાંદીના બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ માં કાપ મૂક્યો છે. પરંતુ આ સમાચાર સાંભળીને સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને પણ કોઈ રાહત મળશે? શું બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટશે? ચાલો આ આખા ગણિતને એકદમ સરળ ભાષામાં સમજીએ.

