Ayushman Card complaint online: ભારત સરકારની 'આયુષ્માન ભારત યોજના' (PM-JAY) ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કોઈ સંજીવનીથી કમ નથી. આ યોજના હેઠળ લાયકાત ધરાવતા પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત મેડિકલ સારવારની સુવિધા મળે છે. વર્ષ 2025માં સરકારે આ યોજનાનો વ્યાપ વધારીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને પણ આમાં આવરી લીધા છે, જેથી સિસ્ટમ વધુ મજબૂત બની છે.

