PM Surya Ghar Yojana: પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે દાવો કર્યો હતો કે સરકારની સોલાર રૂફટોપ યોજના પીએમ-સૂર્ય ઘર: મફત વીજળી યોજના માટે 1 કરોડથી વધુ પરિવારોએ અરજી કરી દીધી છે. વડાપ્રધાને કહ્યું કે આ યોજના હેઠળ દેશના તમામ ભાગોમાંથી રજીસ્ટ્રેશન કરવામાં આવી રહી છે.

