Anil Ambani ED summons: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીને પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા 5 ઓગસ્ટ 2025ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ સમન્સ લોન ફ્રોડ અને ફંડ્સના દુરુપયોગના આરોપો સાથે જોડાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં મોકલવામાં આવ્યું છે. ED આ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે અને અનિલ અંબાણીની ભૂમિકા સ્પષ્ટ કરવા માગે છે.