Get App

Bank Of Maharashtra Q4: વર્ષના આધાર પર નફો 23% વધી ₹1493 કરોડ પર, વ્યાજ આવકમાં પણ વધારો

Bank Of Maharashtra Q4 Results: નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 23 ટકા વધીને 1,493 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રની વ્યાજ આવક 20.6 ટકા વધીને 3,116.7 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2025 પર 6:08 PM
Bank Of Maharashtra Q4: વર્ષના આધાર પર નફો 23% વધી ₹1493 કરોડ પર, વ્યાજ આવકમાં પણ વધારોBank Of Maharashtra Q4: વર્ષના આધાર પર નફો 23% વધી ₹1493 કરોડ પર, વ્યાજ આવકમાં પણ વધારો
Bank Of Maharashtra Q4 Results: નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 23 ટકા વધીને 1,493 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Bank Of Maharashtra Q4 Results: નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 23 ટકા વધીને 1,493 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રનો નફો 1,218 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રની વ્યાજ આવક 20.6 ટકા વધીને 3,116.7 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રની વ્યાજ આવક 2584.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રના ગ્રૉસ એનપીએ 1.80 ટકાથી ઘટીને 1.74 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેંક ઑફ મહારાષ્ટ્રના નેટ એનપીએ 1.80 ટકા યથાવત રહ્યા છે.

રૂપિયામાં બેંક ઑફ મહારાષ્ટ્રના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 4,124 કરોડ રૂપિયાથી વધીને 4,184.5 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બેંક ઑફ મહારાષ્ટ્રના ચોથા ક્વાર્ટરમાં નેટ એનપીએ 443 કરોડ રૂપિયાથી ઘટીને 432 કરોડ રૂપિયા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો