ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો કર્યો છે, જેમાં જણાવ્યું છે કે ભારતીય દળોએ પાકિસ્તાનના મોટાભાગના ડ્રોન્સને નિષ્ક્રિય કરી દીધા હતા, અને તેમાંથી ઘણા ડ્રોન્સને સારી કન્ડિશનમાં રિકવર પણ કરવામાં આવ્યા હતા.