આ વર્ષની શરૂઆતથી જ ભારતીય શૅરબજારમાં વોલેટિલિટી વધી છે. એવામાં છેલ્લા બે અઠવાડિયાથી બજારમાં એકંદર ઘટાડો થઈ રહ્યો છે. પરિણામે ટ્રેડર્સ પણ ગૂંચવણમાં છે કે ઘટાડાના બજારમાં શૅરની લેવાલી કરવી કે નહીં. એવામાં મોતિલાલ ઓસવાલે ચાર શૅરની ભલામણ કરી છે જેમની સ્થિર વૃદ્ધિ થતી રહેશે.

