Digvijay Singh: મધ્યપ્રદેશના રાજકારણમાં હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પોતાની રાજકીય કારકિર્દીને લઈને એક મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે તેઓ પોતાની રાજ્યસભાની સીટ ખાલી કરી રહ્યા છે અને હવે તેઓ ઉપલા ગૃહમાં જવા નથી માંગતા.

