વારાણસીમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશીએ વારસાનું જતન કર્યું છે. પીએમએ કહ્યું કે કાશી મારી છે અને હું કાશીનો છું. કાશીના તમામ લોકોને વિકાસ યોજનાઓનો લાભ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશી માત્ર પ્રાચીન જ નથી પણ પ્રગતિશીલ પણ છે.

