Independence Day 2025: 15 ઓગસ્ટ 2025ના 79મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047નું વિઝન મુખ્ય હતું. ઘૂસણખોરો અને આતંકવાદ સામે કડક સંદેશ આપતાં તેમણે દેશવાસીઓને સ્વદેશી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની અપીલ કરી. અહીં તેમના ભાષણની 20 મોટી વાતો.