Cyclone Biparjoy: ભારતીય રેલવેએ જૂનમાં પણ ઘણા રૂટ પર ચાલતી ટ્રેનો કેન્સલ કરી દીધી છે. ચક્રવાત બિપરજોયના વિનાશને કારણે, ગુજરાત પશ્ચિમ રેલ્વેએ ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુરક્ષા માટે તમામ તકેદારી લઈ રહી છે. આ ઉપરાંત ઘણા માર્ગો પર વિકાસ અને સમારકામના કામને જોતા સેવાઓ ખોરવાઈ જશે. ટ્રેન ટિકિટ બુક કરાવતા પહેલા અપડેટ્સ જાણો -

