ભારતમાં ઘણા લોકો વાહન અને હેલ્થ ઇન્શ્યોરન્સ તો કરાવે છે, પરંતુ ઘરનો વીમો કરાવવાનું ભૂલી જાય છે, જ્યારે ઘર એ તેમની સૌથી મોટી સંપત્તિ હોય છે. ચતુર્વેદી સલાહ આપે છે કે ઘરના સ્ટ્રક્ચર અને તેમાં રહેલી વસ્તુઓ (કન્ટેન્ટ) બંનેનો વીમો કરાવવો જોઈએ, જેથી આગ, ચોરી કે કુદરતી આફત જેવી પરિસ્થિતિઓમાં નુકસાનથી બચી શકાય.
અપડેટેડ May 05, 2025 પર 02:30