મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારના નિધનના સમાચારથી રાજકીય જગત સ્તબ્ધ છે. આજે સવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના થોડા સમય પહેલાની તેમની એક તસવીર સામે આવી છે, જે હવે તેમની 'આખરી તસવીર' બનીને રહી ગઈ છે.

