PM Modi appeal: શું તમે આ તહેવારો કે લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? જો હા, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વાત તમારે જાણવી જ જોઈએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પીએમ મોદીએ દેશવાસીઓને એક મોટી અપીલ કરી છે કે, "જો ખરેખર જરૂર ન હોય તો સોનું ન ખરીદો." ચાલો જાણીએ તેમણે આવું શા માટે કહ્યું.

