મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને જોરદાર નિવેદનબાજી ચાલી રહી છે. તમામ પક્ષના નેતાઓએ ચૂંટણી જાહેર સભાઓ શરૂ કરી દીધી છે. શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ અહમદનગરના કોપરંગાંવમાં એક સંમેલનમાં કહ્યું કે તેઓ મુખ્યમંત્રી બનવાનું સપનું નથી જોઈ રહ્યા. તે પહેલાં પણ જોયું નથી. હજુ પણ જોતા નથી.

