Padma Awards 2026: પ્રજાસત્તાક દિવસ 2026 પૂર્વે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 5 દિગ્ગજોને પદ્મ શ્રી એવોર્ડ મળશે. જાણો અરવિંદ વૈદ્ય, રતિલાલ બોરીસાગર અને અન્ય વિજેતાઓ વિશે વિગતે.