India Travel Advisory For Iran: ઈરાનમાં સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયો માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનનો પ્રવાસ ટાળવા અને ત્યાં રહેતા ભારતીયોને સુરક્ષિત રહેવા ખાસ સૂચના અપાઈ છે. જાણો વિગતે.
અપડેટેડ Jan 06, 2026 પર 03:26