Somnath Temple History: સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂરા થયા છે. 17 વાર લૂંટાયેલું અને તૂટેલું આ મંદિર આજે પણ આસ્થાના પ્રતિક સમાન અડીખમ ઊભું છે. વાંચો સોમનાથના સંઘર્ષ અને પુનઃનિર્માણની રોચક ગાથા.