Air India Crash: એર ઇન્ડિયાની AI-171 ફ્લાઈટના અકસ્માત અંગે ઈટલીના અખબારે કરેલા ‘પાયલટની ભૂલ'ના દાવાને ભારતના AAIB એ સદંતર ફગાવી દીધો છે. જાણો તપાસ એજન્સીએ શું કહ્યું અને અકસ્માતની સાચી હકીકત શું છે.