ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, છતાં લોકો આ આરોગ્ય સમસ્યાને ગંભીરતાથી લેતા નથી કે તેની અવગણના કરે છે.