PM Modi Tweet on Ajit Pawar: મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અજિત પવારના અકાળે અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. PM મોદીએ તેમને જમીન સાથે જોડાયેલા અને મહેનતુ નેતા ગણાવ્યા છે. વાંચો આ વિશેના સંપૂર્ણ સમાચાર.
અપડેટેડ Jan 28, 2026 પર 10:53