Latest Politics News, (લેટેસ્ટ પોલિટિક્સ ન્યૂઝ) |
Get App

રાજનીતિ ન્યૂઝ

‘રાહુલ ગાંધી INDI ગઠબંધનની કમાન છોડી દે...', મણિશંકર અય્યરના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ! મમતા બેનર્જીને લઈને કહી મોટી વાત

INDI Alliance: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે રાહુલ ગાંધીને INDI ગઠબંધનનું નેતૃત્વ છોડવાની સલાહ આપી છે. તેમણે મમતા બેનર્જી અને અખિલેશ યાદવના નામ સૂચવ્યા છે. જાણો આ નિવેદન પર કોંગ્રેસમાં કેવો હોબાળો મચ્યો છે અને બંગાળ કોંગ્રેસે શું જવાબ આપ્યો.

અપડેટેડ Feb 23, 2026 પર 11:30